logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

Home > Know Jainism > પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય?

Jainonline.org

• 4-Apr-2025


પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય?

528



(હવે નવકારશીના પચ્ચક્ખાણ કરવામાં જે `આગાર’ રાખવામાં આવ્યા છે, તે જણાવે છે.)

અન્નત્થ-ણાભોગેણં = અનાભોગ

સહસાગારેણં = સહસાત્કાર

મહત્તરાગારેણં = મહત્તરાગાર

સવ્વસમાહિવત્તિયાગારેણં = સર્વસમાધિ આગાર છોડીને

વોસિરામિ = હું ત્યાગ કરું છું

`આગાર’ એટલે શું?

જે પચ્ચક્ખાણ કરીએ તેમાં ચારે ય પ્રકારના કે 3 કે 2 પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે.જેમ કે, નવકારશી પચ્ચક્ખાણમાં સૂર્યોદયથી 48 મિનિટ સુધી ચારે ય આહારનો ત્યાગ કરે છે. તિવિહારના પચ્ચક્ખાણમાં સૂર્યાસ્તથી લઈને 3 પ્રકારના (પાણી છોડીને) આહારનો ત્યાગ છે.

તો, જ્યારે 4/3 કે 2 પ્રકારના આહારનો જેટલા સમય માટે ત્યાગ કરીએ છે. તેમાં કેટલી છૂટ પહેલેથી જ રાખવામાં આવી છે. જેથી એવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, તો આહાર-પાણી કરવા છતાં પણ પચ્ચક્ખાણ તૂટવાનો દોષ લાગતો નથી. કારણ કે, પચ્ચક્ખાણ લેતી વખતે જ તે-તે પરિસ્થિતિની છૂટ રાખેલી છે.

ટૂંકમાં, આગાર = છૂટ.

નવકારશીના પચ્ચક્ખાણમાં કેટલા આગાર છે? નવકારશીના પચ્ચક્ખાણમાં અન્નત્થણા ભોગેણં વગેરે કુલ 4 આગાર છે.

અન્નત્થણા ભોગેણં એટલે શું?

અન્નત્થ = અન્યત્ર = છોડીને - સિવાય,

ણાભોગેણં = અનાભોગ.

અનાભોગ નામનો પ્રથમ આગાર છે.

અનાભોગ એટલે (1) અજ્ઞાન (2) અનુપયોગ (ધ્યાન બહાર જવું)

નવકારશી પચ્ચક્ખાણના સંદર્ભમાં `અનાભોગ’ આગાર સમજીએ ઃ `અનાભોગ’ શબ્દના બે અર્થ થાય છે.

અજ્ઞાન = આજે 7.45 કલ્લાકે નવકારશી પચ્ચક્ખાણ આવે છે, તે જ ખ્યાલ નથી. ને 7.30નું પચ્ચક્ખાણ આવે છે તેમ સમજીને નવકારશી પચ્ચક્ખાણ પારી લે છે.

અનુપયોગ = આજે 7.45 કલ્લાકે નવકારશી પચ્ચક્ખાણ આવે છે, તે ખ્યાલ છે, પરંતુ `મેં આજે નવકારશીનું પચ્ચક્ખાણ લીધું છે’ તે જ ભૂલી જાય છે ને નવકારશી પચ્ચક્ખાણ આવે તે પહેલાં જ બ્રશ-ચા-પાણી વગેરે કરી લે તે અનુપયોગ. 

દરરોજ કાચું પાણી પીતા હોવ ને આજે એકાસણું-આયંબિલ વગેરે કર્યું. તેમ ઉકાળેલું પાણી જ પીવાનું છે. છતાં, દરરોજની આદતને કારણે ફ્રીજનું કાચું પાણી પી લે તો તે અનુપયોગ.

  1. (આમાં, જે ક્ષણે ખ્યાલ આવે કે `મારે પચ્ચક્ખાણ છે’ તે વખતે મોંમાં જે આહાર-પાણીનો કોળિયો હોય તે પણ બહાર કાઢી દેવો, ગળે ઉતારવો નહીં. અજાણતાં થાય તેની છૂટ છે. જાણ થયા પછી પાણીનું એક ટીપું ય ગળા નીચે ઉતારો તો પચ્ચક્ખાણ ભંગનો દોષ લાગે.)

Tags:

Recent Posts

  • Unlocking the power of jain sanskar with siddhant ...
  • Dive into the world of jainism with siddhant divak...
  • Timeless Teachings of Jainism - SIDDHANT DIVAKAR -...
  • Explore the world of jain sanskar with exciting st...
  • કરુણા અને સદ્ગુણો(મૂલ્યો)ની કેળવણી(જતન): બાળકો માટ...
  • Unveiling the mysteries of jainism: a journey for ...
  • Nurturing young minds with siddhant divakar – jain...
  • Unveiling the mysteries of jainism: sutra secret!...
  • Embark on an Enthralling Journey with Siddhant Div...
  • Nurturing compassion and values:...
  • Religious Pictorial children story books on Great ...
  • જિનાલયે જવામાં કેટલું ફળ ?...
  • પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ...
  • નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ ...
  • પચ્ચક્ખાણ એટલે શું?...
  • પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ? ...
  • 1. શ્રી નવસારી પાર્શ્વનાથ ...
  • 2. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ...
  • 3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ...
  • 4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ...
  • 5. શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ...
  • 6. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ...
  • 7. શ્રી કલ્હારા પાર્શ્વનાથ...
  • 8. શ્રી અમીઝરા પાર્શ્વનાથ...
  • 9. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ...
  • 10 . શ્રી લોઢણ પાર્શ્વનાથ...
  • 11 . શ્રી વિમલ પાર્શ્વનાથ...
  • શ્રી વજ્રસ્વામી...
  • 12 . શ્રી સ્તંભન પાર્શ્વનાથ ...
  • 13. શ્રી કંસારી પાર્શ્વનાથ...
  • 14. શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ...
  • Shri mantungsuriji...
  • 15 . શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ...
  • 16 .શ્રી ભુવન પાર્શ્વનાથ...
  • 17 . શ્રી ભીડભંજન પાર્શ્વનાથ...
  • Shri Hirvijaysuri...
  • 18 . શ્રી શામળા પાર્શ્વનાથ...
  • 19. શ્રી મુલેવા પાર્શ્વનાથ...
  • 20 .શ્રી હ્રી◌ઁકાર પાર્શ્વનાથ...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • Shri Bhadrabahuswami...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • 22. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ...
  • 23. શ્રી મુહરિ પાર્શ્વનાથ...
  • 24. શ્રી પોસીના પાર્શ્વનાથ...
  • Shri Shayyambhav suri ...
  • 25 . શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ...
  • 26 . શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ...
  • 27 . શ્રી નાગફણા પાર્શ્વનાથ...
  • Shri Aaryarakshit Suri...
  • 28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ...
  • 29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ...
  • 30 . શ્રી સુલતાન પાર્શ્વનાથ...
  • Shree Mastush Muni...
  • 31 . શ્રી ડોસલા પાર્શ્વનાથ...


Related Books

Divakar
  • Kids Magazine

Buy Now
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHV...
  • Jainism Books
₹ 100 ₹ 200
Buy Now
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वाम...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAG...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
Vajraswami
  • children story books
₹ 50 ₹ 100
Buy Now
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGAD...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now







Home

Magazine

Jainism

Q/A