સૂત્ર સિક્રેટ - ગુરુભગવંતના પાંચ મહાવ્રતમાં પહેલું પ્રાણાતિપાત વિરમણમવ્રત
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

पंच महव्वयजुत्तो
(1) પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત : પ્રાણ = જીવ. અતિપાત = મારવું. વિરમણ = અટકવું.
કોઈને જીવથી મારી નાખવું તે પ્રાણાતિપાત.
પ્રાણાતિપાતથી અટકવું તે પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત.
શાસ્ત્રોમાં પાંચ પ્રકારના જીવો બતાવ્યા છે :
(1) એકેન્દ્રિય, (2) બેઇન્દ્રિય, (3) તેઇન્દ્રિય, (4) ચઉરિન્દ્રિય, (5) પંચેન્દ્રિય.
આ પાંચ પ્રકારમાં સંસારના બધા જ જીવો આવી જાય છે. તે જીવોને દુઃખ થાય તેવી કોઈ પણ ક્રિયા કરવી તે ‘અતિપાત’ કહેવાય.
મનથી, વચનથી અને કાયાથી ‘પ્રાણાતિપાત’ ન કરવું.
કોઈને હાથ ઉપાડી મારવું તે કાયાથી પ્રાણાતિપાત.
‘હું તને મારીશ’ તેવું બોલવું તે વચનથી પ્રાણાતિપાત.
મારવાનો વિચાર કરવો તે મનથી પ્રાણાતિપાત.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms