છઠ્ઠા શ્રી પદ્મપ્રભસ્વામી - કમળ જેવાં વર્ણવાળા પરમાત્મા
Home > Magazine > Gujarati Magazine > > છઠ્ઠા શ્રી પદ્મપ્રભસ્વામી

છઠ્ઠા શ્રી પદ્મપ્રભ સ્વામી
અપરાજિત નામના રાજા હતા.
રાજ્યસમૃદ્ધિ ભોગવીને, એક દિવસ તેમને વૈરાગ્ય થયો.
પૂજ્ય પિહિતાશ્રવ નામના આચાર્યભગવંત પાસે તેમણે સંયમજીવનનો સ્વીકાર કર્યો.
સ્વાધ્યાય અને વિશુદ્ધ સંયમની સાથે-સાથે તેમણે ઘણી તપશ્ચર્યા કરી. ખાસ કરીને, વીસ સ્થાનક તપની આરાધના કરી. ‘મારી તાકાત હોય તો સંસારના બધા જ જીવોને સુખી બનાવી દઉં.’ તેવી વિશિષ્ટ ભાવના પણ ભાવી.
વીસસ્થાનકની આરાધના અને સર્વજીવોને સુખી કરી દેવાની ભાવનાના પ્રતાપે અપરાજિત મુનિવરે ‘તીર્થંકર નામકર્મ’ નિકાચિત કર્યું.
આયુષ્ય પૂર્ણ કરી અપરાજિત મુનિ નવમા ગ્રૈવેયકમાં દેવ બન્યા. ત્યાં 31 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી...
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms