સૂત્ર સિક્રેટ - पंचविहायारपालणसमत्थो
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ
સૂત્ર સિક્રેટ
पंचविहायार-पालणसमत्थो
પાંચ આચારમાંનો બીજો આચાર છે : દર્શનાચાર
દર્શન = સમ્યક્ત્વ
સમ્યક્ત્વ એટલે તીર્થંકર પરમાત્માના વચન પરની શ્રદ્ધા.
આ દર્શન-સમ્યક્ત્વને મેળવવા માટે, ટકાવવા માટેના 8 આચાર છે.
1. નિઃશંકિત : તીર્થંકર પરમાત્મા, ગુરુભગવંત અને જૈનધર્મ વિશે શંકા = ‘આ સાચું હશે કે ખોટું?’ તેવો ‘ડાઉટ ન કરવો.’ પણ દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા રાખવી.
2. નિઃકાંક્ષિત : બીજા ધર્મ, બીજા દેવી-દેવતાની પૂજા-માનતા કરવી નહીં.
3. નિર્વિચિકિત્સા : ‘હું જે ધર્મ કરું છું તેનું ફળ મને મળશે કે નહીં?’ તેવો સંશય-ડાઉટ ન કરવો.
4. અમૂઢ દૃષ્ટિ : બીજા ધર્મના ચમત્કારો જોઈને તેનાથી અંજાઈ જવું નહીં. તે ચમત્કારો જોઈને તેમને માનવા-પૂજવાની ઇચ્છા પણ ન કરવી.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

