logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

મન સ્થિર કેવી રીતે થાય?

Home > Pearls of Jainism > samadhan yatra > મન સ્થિર કેવી રીતે થાય?

View All

મન સ્થિર કેવી રીતે થાય?

Q. નવકારવાળી ગણતા મન સ્થિર નથી રહેતું. તો મનને સ્થિર કરવાના કોઈ ઉપાય?

A. મન સ્થિર કરવા

     જ્ઞાનાભ્યાસ-પરાવર્તના-પદાર્થોની નોંધ-

     ઉપસ્થિત (યાદ રહેલા) પદાર્થો પર ચિંતન વગેરે કરવું અને

     બાહ્ય પંચાતથી અલગ રહેવું. બાહ્ય પ્રવૃત્તિઓમાં રસ ન રાખવો.

     સાવઘ પ્રવૃત્તિથી બને ત્યાં સુધી દૂર રહેવું.

     મનમાં ખોટા-નકામા વિચારો ન ઘુસી જાય, એ વિચારો મન પર કબજો ન જમાવી દે એવી ચીવટ રાખવી.

     આવા પ્રયત્નોથી મન સ્થિર થઇ શકે. જાપમાં મનને સ્થિર કરવા પરમાત્માનું-સમવસરણનું-કમળનું વગેરે ધ્યાન ધરી નવકાર ગણી શકાય.

 

 

 


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • વૈરાગ્ય અને વિષય ઈચ્છાનું શું કનેક્શન?
  • નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?
  • દેરાસરમાં ઘંટ કેમ વગાડવાનો?
  • સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?
  • પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?
  • ધર્મ પરાણે કરાય ?
  • ધર્મકાર્યમાં અંતરાયો કેવી રીતે તૂટે?
  • મન સ્થિર કેવી રીતે થાય?
  • સુખ-દુઃખમાં વૈરાગ્ય ટકી શકે ?
  • પાપકર્મના ઉદયને અટકાવાય?







Home

Magazine

Jainism

Q/A