logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?

Home > Pearls of Jainism > samadhan yatra > પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?

View All

પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?

Q. દુવિહાર-તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર રાતે કેટલા વાગ્યા સુધી પાણી વગેરે લઇ શકે? કેટલી વખત દવા-પાણી લઇ શકે? એ વ્યક્તિ બીજે દિવસે નવકારશીનું પચ્ચકખાણ લઇ શકે ખરો?

A. દુવિહાર-તિવિહારના પચ્ચક્ખાણવાળો રાતે મોડે સુધી દવા- પાણી લે, તે ઉચિત નથી. શક્ય હોય તો રાતના પહેલા પ્રહર પછી બધું છોડી દેવું. છેવટે રાતે ૧૦-૧૧ વાગ્યા સુધીમાં પતાવી દેવું. એકવાર ઊંઘી ગયા પછી ફરીથી ઉઠીને પાણી વગેરે નહીં લેવું. સામાન્યથી એકાદ વાર જ પાણી વગેરે લેવા. ન છૂટકે બીજીવાર પાણી વગેરે લઇ શકે.

આ પચ્ચક્ખાણવાળો બીજા દિવસે નવકારશીનું પચ્ચકખાણ કરી શકે છે.

 

 


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • વૈરાગ્ય અને વિષય ઈચ્છાનું શું કનેક્શન?
  • નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?
  • દેરાસરમાં ઘંટ કેમ વગાડવાનો?
  • સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?
  • પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?
  • ધર્મ પરાણે કરાય ?
  • ધર્મકાર્યમાં અંતરાયો કેવી રીતે તૂટે?
  • મન સ્થિર કેવી રીતે થાય?
  • સુખ-દુઃખમાં વૈરાગ્ય ટકી શકે ?
  • પાપકર્મના ઉદયને અટકાવાય?







Home

Magazine

Jainism

Q/A